Wednesday, 29 April 2015



આત્મા કૃષિ એવોર્ડ ૨૦૧૫
તા. ૨૦-૦૪-૨૦૧૫ ના મોડાસા ખાતે માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ના હસ્તે

Thursday, 16 April 2015

બાગાયત અધિકારીઓ ફાર્મ ની મુલાકાતે

ફાલ્ગુન  કાંતિલાલ  મોઢ -
હોર્ટીકલ્ચર ડાયરેક્ટર
ગાંધીનગર


હર્ષ ત્રિવેદી
ભુજ
બાગાયત અધિકારી

એ બી કામાણી
ભુજ
બાગાયત અધિકારી


બાગાયત અધિકારી જલારામ ફાર્મની મુલાકાતે

Sunday, 6 July 2014


વનસ્પતિ દ્વારા તૈયાર થતા સજીવ ખેતી માટે ના "જીવામૃત" નો ઉપયોગ કરી સારું પરિણામ મેળવતા રત્નાગીરીના ખેડૂત દીપકભાઈ ભાનુશાળી

Thursday, 10 May 2012

માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી


માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે એવોર્ડ સ્વીકારતા કાંતિલાલ રવજી ભીમાણી
(ગામ . રત્નાપર (મઉં), તા માંડવી (કચ્છ),Mo. 94 277 64135

Friday, 19 August 2011

સજીવ ખેતી (Organic Farming) એટલે શું?


સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા,ડીએપી  કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખાતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.હું મારા ફાર્મ ની  અંદર જીવિક પ્રવાહી ખાતર બનવું છુ અને તેના થી મને ઉત્પાદનમાં અને બજારમાં મળતા કેળ અને પપૈયા ના ભાવ માં પણ ફાયદો થયો છે .

સજીવ ખેતીની પેદાશો પોષણ યુક્ત  હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને વિટામીન   હોય છે.

તેમાં વધુ  વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. દા.ત. સજીવ ખેતીની પેદાશોમાં રસાયણિક ખેતીની પેદાશોની સરખામણીમાં ૬૩% વધુ કેલ્શિયમ, ૭૩% વધુ લોહતત્વ, ૧૧૮% વધુ મોલીબ્ડેનમ, ૯૧% વધુ ફોસ્ફરસ, ૧૨૫% વધુ પોટેશિયમ અને ૬૦% વધુ જસત હોય છે.

મારા વહાલા ખેડૂત મિત્રો ને મારી વિનતી છે કે તેઓ પણ સજીવ ખેતી ની મહત્વ સમજે અને આવનાર સમયમાં જમીનને રસાયણ મુક્ત બનાવી પર્યાવરણની જાળવણી માટે ઉપયોગી બનીએ .